સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

સામાન્ય જ્ઞાન


સામાન્ય જ્ઞાન


1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી

A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે

પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ

2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે

A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો

3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?

A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી

4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?

A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક

5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?

A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની

6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?

A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ

7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?

A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત

8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય

9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?

A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ D શિલ્પતીકારમ્

10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?

મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની

11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?

A દેવરહતી B ઇરિંગોલ કાવૂ C લિંગદોહ D ઓરન

12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?

A ચંપાવતી ગણિત B કલાવતી ગણિત C શીલાવતી ગણિત D લીલાવતી ગણીત

13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

A વિક્રમશિલા B નાલંદા C વલભી D તક્ષશિલા

14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?

અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ

15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?

A ખાતરો B પશુઓ C પંખીઓ D જમીન-ધોવાણ

1ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?

A તાજ મિનાર B લાલ મિનાર C કુતુબમિનાર D બુલંદ નિનાર

17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

A રાજસ્થાન B મહારાષ્ટ્ર C ગુજરાત D ગોવા

18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?

A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તુત્મિશ C અકબરે D બાબરે

19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?

A અશ્વગંધા B રજનીગંધા C સર્પગંધા D મત્સ્યગંધા

20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

પેરિયાર B મદુમલાઇ C ચંદ્રપ્રભા D દચીગામ

21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973 D ઇ.સ 1876

22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર

23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?

A બાગાયતી B શુષ્ક અને આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત

24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?

ખરીફ B રવી C જાયદ D ઉનાળુ

25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A મહાસગર B વૃષ્ટિ B સરોવર D નદી

26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?

A ભારત B ઝિમ્બાબ્વે C ચીન D જાપાન

27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી

ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી

28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?

A વરસાદ B પવન C ગૅસ D કોલસો

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A કાળો હિરો – કોલસો B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ

ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક D સફેદ કોલસો – જલવિદ્યુત

30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?

A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ C શણ D સુતરાઉ કાપડ

31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?

A તમિલનાડુ અને કર્ણાટક B મહારાષ્ટ્ર અને તમિલનાડુ

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ D ઉત્તર પ્રદેશ અને બિહાર

32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?

A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર D કોલકાતા

33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

મુંબઇ B અમદાવાદ C વડોદરા D રાજકોટ

34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?

A બૅંકિંગ કામગીરી B વનસંવર્ધન C પશુપાલન D અણુશસ્ત્રોનું ઉત્પાદન

35 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?

A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના

36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?

A પ્રાદેશિક B આંતરિક C વિદેશ D સ્થાનિક

37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?

A નિરક્ષરતા B આતંકવાદ C રૂઢિચુસ્તતા D ગરીબી

38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?

A જિલ્લા પંચાયત B તાલુકા પંચાયત

C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી

39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની

સ્થાપના કરી છે ?

A કેન્દ્રીય શ્રમિક બોર્ડ B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ

C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ

40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?

A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ

41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?

A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક

42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?

A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની નિરક્ષરતા

C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગૃતિ

43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?

A 350 B 500 C 460 D 850

44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા

C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં

આવી છે ?

A 28 % B 33 % C 30 % D 50 %

46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?

A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 %

47 કઇ સમસ્યા વૈશ્વિક છે ?

A જ્ઞાતિવાદ B આંતકવાદ C કોમવાદ D ભાષાવાદ

48 એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ?

A નાગાલૅન્ડ B પંજાબ C આંધ્ર પ્રદેશ D અસમ

49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?

A અજ્ઞાની B બૌદ્ધિક C નિરક્ષર D સાક્ષર

50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?

A સરકાર B સમાજ C કાયદા D પૂર્વજો


_________________________________________________________________


1 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

A રાજમહેલો,કિલ્લાઓ વગેરી B સ્તોપો,ચૈત્યો વગેરે

નદીઓ,વૃક્ષો વગેરે D મંદિરો,મસ્જિદો વગેરે

2 સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?

A પરાવલંબી B સ્વાવલંબી C પરસ્પરાવલંબી D એકપણ નહિ

3 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

ઓરિસા B કેરળ C આંધ્રપ્રદેશ D ગુજરાત

4 શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?

કૂચીપૂડી B ભરતનાટ્યમ્ C કથક D મણિપુરી

5 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?

A મહાબલિપુરમ્ B સોમનાથ C પેગોડા D સાંચીનો સ્તુપ

6 નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?

A શ્વેતાંબર B દિગંબર C હીનયાન D મહાયાન

7 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય

8 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?

A અરબી B ફારસી C ઉર્દૂ D હિન્દી

9 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?

A ઔરંગઝેબ B શાહજહાં C જહાંગીર D બહાદુરશાહ ઝફર

10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?

A વિસનગર B અમદાવાદ C સુરત D પાટણ

11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?

A કેરલ B કર્ણાટક C એર્નાકુલમ D બેલ્લારી

12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?

A બૌદ્ધાયાને B વાગ્ભટ્ટે C આર્યભટ્ટે D ભાસ્કરાચાર્યે

13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?

A નટરાજનું શિલ્પ B ધનુર્ધારી રામનું શિલ્પ

નર્તકીની પ્રતિમાં D સૂડીઓ

14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?

ચંબલ B બેતવા C શોણ D કેન

15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?

મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ

16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

A તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો

B ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે

તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે

D ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે

17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?

A વનમહોત્સવ B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ

વન્ય પ્રાણી સપ્તાહ D પર્યાવરણ સપ્તાહ

18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?

A બિનવર્ગીકૃત જંગલો B મેનગ્રોવ જંગલો

C સંરક્ષિત જંગલો D ખુલ્લા જંગલો

19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?

A ભાવનગર B જૂનાગઢ C અમરેલી D રાજકોટ

20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?

A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા

21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?

A કૂવા B નદીઓ C તળાવો D અખાતો

22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?

A લોખંડ B સોનું C તાંબુ D પિત્તળ

23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?

A મૅંગેનીઝ B બૉક્સાઇટ C પ્લેટિનમ D ટીટાનિયમ

24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?

1954 B 1945 C 1975 D 1956

25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?

A જલાઉ લાકડું B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ

26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?

A રાઉલકેલા B બોકારો C ભિલાઇ D દુર્ગાપુર

27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

A સંયુક્ત B જાહેર C ખાનગી D સહકારી

28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?

A હલ્દિયા B કંડલા C મુંબઇ D કોલકાતા

29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A ગાઝિયાબાદ B ગોરખપુર C સિકંદરાબાદ D અમદાવાદ

30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

A નિયોજકની B બજારતંત્રની C રાજયની D આયોજનપંચની

31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?

A વિસ્તૃત B મર્યાદિત C સામાજિક D સંકુચિત

32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?

A બજાર B શ્રમ C મૂડી D વેપાર

33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે…….

A કાનગીકરણ B વૈશ્વિકીકરણ C બજારતંત્ર D ઉદારીકરણ

34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

A 10 ડિસેમ્બર B 5 જૂન C 21 ઑક્ટોબર D 15 માર્ચ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે

છે ?

A અંત્યોદય યોજના B પ્રધાનમંત્રી આવાસ યોજના

C રાષ્ટ્રીય આવાસ યોજના D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?

ઓરિસ્સા B અસમ C બિહાર D ગુજરાત

37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?

A 360 B 540 C 460 D 245

38 બજારનો રાજા કોણ ગણાય છે ?

A વેપારી B વિક્રેતા C ઉત્પાદક D ગ્રાહક

39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?

DMI B MDI C IMD D CAC

40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947

41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?

A 22.4% B 25.0% C 28.5% D 40.5%

42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

A 62.50 B 63.57 C 54.16 D 59.97

43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ?

A પાંચમાં B દસમાં C આઠમાં D સાતમાં

44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?

A જાપાન B સ્વીડન C નોર્વે D સ્વીટ્ઝર્લેન્ડ

45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

A વસ્તીવધારો B સાંપ્રદાયિકતા C વ્યક્તિવાદ D સામ્યવાદ

46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?

હિંદુઓ B ખ્રિસ્તીઓ C જૈનો D મુસ્લિમો

47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?

A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4)

48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?

184 B 195 C 194 185

49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ?

A ઇંગ્લેન્ડ B ફ્રાંન્સ C અમેરિકા D ડેન્માર્ક

50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?

ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981


_________________________________________________________________


1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
A દેશ પ્રેમ B કુંટુંબ પ્રેમ
C ઉત્સવ પ્રેમ D વૃક્ષ પ્રેમ
2 નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
A આર્યો – નોર્ડિક B ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ
આર્મેનોઇડ – નીગ્રો D મોગોલૉઇડ – કિરાત
3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
A માલવિકાગ્નિમિત્ર B વિક્રમોર્વશીયમ્
C ઉત્તરરામચરિત D અભીજ્ઞાનશકુન્તલમ્
4 પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
A મૂળરાજ સોલંકીએ B ભીમદેવ સોલંકીએ
C કુમારપાળ પહેલાએ D સિદ્ધરાજ જયસિંહે
5 ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
A મહાબલિપુરમ્ B કોર્ણાક મંદિર
બૃહદેશ્વર મંદિર D કૈલાસ મંદિર
6 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
ઝૂલતા મિનારા B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ D લાલ બાગની મસ્જિદ
7 નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
લોરિયા B ઇટવા
C ધર્મરાજિકા D નંદનગઢ
8 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
A બુદ્ધચરિત B પાણિગોવિંદ
C શંકરભાષ્ય D અષ્ટાધ્યાયી
9 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
A શનિદેવ B ગુરુદેવ
સોમદેવ D રવિદેવ
10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી B શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ D સોમદેવ – શાંતિપુરાણ
11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
A બ્રહ્માનું B વિષ્ણુનું
નટરાજનું D ગણપતિનું
12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
આર્યભટ્ટીયમ્ B કામસૂત્ર
C લીલાવતી ગણિત D કલાવતી ગણિત
13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
A ગોવાનાં દેવળો B ચાંપાનેર
C હમ્પી D ઇલોરાની ગુફાઓ
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે
B બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે
C બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
ધોળકા B પાટડી
C વિરમગામ D સિદ્ધપુર
16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852 B ઇ.સ. 1952
C ઇ.સ. 1872 D ઇ.સ. 1876
17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ
રાજસ્થાન D ગુજરાત
18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
મેદાની B શુષ્ક
C અર્ધશુષ્ક D પર્વતીય
19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય પ્રદેશ B છત્તીસગઢ
ઉત્તરાખંડ D રાજસ્થાન
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અસમ – કાઝીરંગા B આંધ્ર પ્રદેશ – બાંદીપુર
C જમ્મુ-કશ્મીર – દચીગામ D અસમ – માનસ
21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
A વલસાડ B ભાવનગર
C મહેસાણા D બનાસકાંઠા
22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
વિશાળ કદના ખેતરો B વિશાળ ફળ્દ્રુપ મેદાનો
C અનુકૂળ મોસમી આબોહવા D કુશળ અને મહેનતુ ખેડુતો
23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં B ડાંગર
તલ D સરસવ
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે
A હરિયાણા B ગુજરાત
પંજાબ D આંધ્રપ્રદેશ
26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર B જૂનાગઢ
જામનગર D અમરેલી
27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ B અંકલેશ્વર
C ગાંધીનગર D લુણેજ
28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા B 15 ટકા
10 ટકા D 5 ટકા
29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
A કલાઇ ગાળણ B ચાંદી ગાળણ
C ઍલ્યુમિનિયમ ગાળણ D તાંબું ગાળણ
30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830
B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906
31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી કોલકાતા B દિલ્લીથી મુંબઇ
C દિલ્લીથી ચેન્નાઇ D દિલ્લીથી કોલકાતા
32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
19,379 કિમી B 28,510 કિમી
C 21,000 કિમી D 18,379 કિમી
33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી B સમાજવાદી
મિશ્ર અર્થતંત્રની D બજાર પદ્ધતિ
34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
2 ટકા B 2.3 ટકા
1.4 ટકા D 3 ટકા
35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
A પેટ્રોલ B ડીઝલ
C કેરોસીન D સી.એન.જી.(કુદરતી વાયુ)
36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે
તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A 1900 B 2100
C 3200 D 2400
37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની
બેકારી છે ?
A પ્રચ્છન બેકારી B ઔદ્યોગિક બેકારી
C માળખાગત બેકારી D મોસમી બેકારી
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
4.08 કરોડ B 4.20 કરોડ
C 3.40 કરોડ D 4.80 કરોડ
39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
A બૅન્કીંગ B પોલીસ
C કૃષિ D વીજળી
40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
A યુ.એસ.એ. B જાપાન
C ફ્રાન્સ D ઇંગ્લેન્ડ
41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
ઇ.સ 1947 B ઇ.સ 1986
C ઇ.સ 1955 D ઇ.સ 1972
42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120 B 137
127 D 147
43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક વિકાસ B સામાજિક વિકાસ
C માનવ વિકાસ D મહિલા વિકાસ
44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60 B 50
51 D 61
45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
હિંદુ અને શીખ B ખ્રિસ્તી અને બૌદ્ધ
C હિંદુ અને બૌદ્ધ D શીખ અને ખ્રિસ્તી
46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા
જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ
D પ્રદેશવાદ નએ રાજકીયવાદ
47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345 B 324
342 D 343
48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી D ચાર્ટર ઑફ લૉમાંથી
49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ B અંધકારમય
C સહાયક D અસહાય
50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
સંયુક્ત રાષ્ટ્રો B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ D યુનિસેફ

_________________________________________________________________


1 ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?

A આર્યો B આર્મેનોઇડ

દ્રવિડ D ઑસ્ટ્રેલૉઇડ

2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?

જયપુર અને દિલ્લી B વારાણસી અને શ્રીનગર

C હૈદરાબાદ અને મુંબઇ D સુરત અને ખંભાત

3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?

A યાજ્ઞવલ્ક્ય મુનીએ B વિશ્વામિત્રે

C વાલ્મીકિએ D ભરતમુનીએ

4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?

A જામનગર B જોનપુર

જેતપુર D ભુજ

5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?

A નંદનગઢનો સ્તુપ B સાંચીનો સ્તુપ

C બુદ્ધગયાનો સ્તુપ D સારનાથનો સ્તુપ

6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?

A લિવાન B સહન

C મહેરાબ D કિબલા

7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?

વિનય પિટક B મણિરત્નમ પિટક

C અભિધમ પિટક D સુક્ત પિટક

8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?

A હિન્દી B અરબી

C ફારસી D ઉર્દુ

9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?

A બ્રહ્મગુપ્ત B વરાહમિહિર

C બૃહસ્પતિ D વાગ્ભટ્ટ

10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

A હિંદ મહાસાગરમાં B ખંભાતના અખાતમાં

અરબસાગરમાં D બંગાળાની ખાડીમાં

11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?

A ખલીદાબીબીએ B નૂરજંહાએ

હમીદાબેગમે D મુમતાજ મહલે

12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?

કર્ણાટક B આંધ્રપ્રદેશ

C મહારાષ્ટ્ર D ઉત્તરાખંડ

13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?

A ઇરિંગોલકાવૂ B લિંગદોહ

C વની D દેવરહતી

14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?

A ઢોળાવ B આબોહવા

સમયગાળો D ફળદ્રુપતા

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

A ઉત્તર પ્રદેશ B તમિલનાડુ

જમ્મુ-કશ્મીર D અસમ

16 ચીડના રસમાંથી શું મળે છે ?

A રબર B આયોડિન

ટર્પેન્ટાઇન D લાખ

17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

અસમ B પશ્વિમ બંગાળા

C કેરળ D હિમાચલ પ્રદેશ

18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?

A કપાસ B શેરડી

તમાકુ D નગફળી

19 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ?

A બિહાર B ઓરિસ્સા

C ઝારખંડ D મહારાષ્ટ્ર

20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?

A લુઇ-બર્ગર B લે-બોક્સ

C લુ- લેસબોક્સ D લુઇસ-બોક્સ

21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?

A ગાંધીનગર B સાબરમતી

ધુવારણ D પોરબંદર

22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

A કુદરતી વાયુ B કોલસો

C ખનીજતેલ D બાયોગૅસ

23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?

A 2190 B 4090

C 2091 2090

24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?

A યૂ.એસ.એ.ના B બ્રિટનના

C રશિયાના D જાપાનના

25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

A જીવજંતું B વનસ્પતિ

C વાયુ D ઔધોગિક કચરો

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

A હરિયાળી B સંચાર

C શ્વેત D માર્ગ

27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A જમશેદપુર B ગોરખપુર

કોલકાતા D દિબ્રુગઢ

28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?

A પશ્વુમ રેલવે B કોંકણ રેલવે

C મધ્ય રેલવે D ફ્રંનટીયર રેલવે

29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ?

A વાર્ષિક આવક B માથાદીઠ આવક

C દૈનિક આવક D સરેરાશ આવક

30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?

A ગરીબ B વિકસિત

વિકાસશીલ D પછાત

31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી

વ્યવસ્થા એટલે

A વૈશ્વિકીકરણ B આર્થિક ઉદારીકરણ

ખાનગીકરણ D ઉદ્યોગીકરણ

32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય

છે ?

A દારુણ ગરીબી B સાપેક્ષ ગરીબી

નિરપેક્ષ ગરીબી D અસહ્ય ગરીબી

33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના

B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે

A સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના

જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના

C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના

D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના

35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A BSI B ISI

C ISO D એગમાર્ક

36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?

A 3.9 ટકા B 4.9 ટકા

C 2.9 ટકા D 1.9 ટકા

37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?

A 15 B 18

C 14 D 16

38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

A આંતકવાદી પરિબળો B વરસાદની અનિયમિતત્તા

C બેકારી D વસ્તી વધારો

39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?

A 10 B 12

9 D 14

40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?

A આર્થિક વિકાસ B રાજકીય વિકાસ

માનવવિકાસ D સાંસ્કૃતિક વિકાસ

41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?

A 430 B 530

C 765 D 535

42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?

A ગિરિજન જાતિઓ B અનુસૂચિત જનજાતિઓ

C અનુસૂચિતજાતિઓ D અનુસૂચિત જંગલી જાતિઓ

43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?

A ઉદારમતવાદી કહેવાય છે B ઉગ્રવાદી કહેવાય છે

કટ્ટરપંથી કહેવાય છે D બળવાખોર કહેવાય છે

44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો

અધિકાર આપે છે ?

A 16 (5) B 17 (4)

19 (5) D 13 (5)

45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?

A 55 કરોડ B 50 કરોડ

C 60 કરોડ D 62 કરોડ

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ?

A માનવ B માનવતા

માનવ અધિકારો D પૂર્વગ્રહ


1.   35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? –  દરિયાછોરું

2.       કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? –  નગીનાવાડી

3.       કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? –  નાટ્યસંપદા

4.       કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? –  પાટણ

5.       કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? –  ગુજરાત

6.       કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? –  હેમચંદ્રાચાર્ય

7.       કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? –  પોરબંદર

8.       કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? –  સંજીવની રથ

9.       કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  -  ભાવનગર

10.    ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ

11.    ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? –  ગુણભાખરી

12.    ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજનાદાખલ કરનાર કયા ગુજરાતી હતા? –  બાબુભાઇ જશભાઇ પટેલ

13.    ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –  વસ્તુપાલ-તેજપાલ

14.    ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? –  કેશુભાઇ પટેલ

15.    ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? –  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)

16.    ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટીવલકયાં યોજે છે ? – સાપુતારા

17.    ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? –  ઇ.સ. ૧૯૭૩

18.    ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? –  ગાંધીનગર

19.    ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ  પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત

20.    ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫

21.    ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? –  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

22.    ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –  રાજભાષા

23.    ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું

24.   ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? –  રણજીતરામ વાવાભાઇ મહેતા ૧૯૦૪

25.    અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં

26.    પારસીઓનું કાશીતરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા

27.    નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ

28.    અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર

29.    અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા

30.    ઇફ્કોખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં

31.    કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી

32.    ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં

33.    ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ 

34.    ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ

35.    કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ                                                                                                                     

36.    કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ

37.    ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?—  સાબરમતી

38.    ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— પચ્ચીસ

39.    ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ

40.    ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત

41.    ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર

42.    ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ

43.    ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના

44.    ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

45.    ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ

46.    ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

47.    ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

48.    ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ

49.    ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં

50.    ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?— દસ

51.    ગુજરાતમાં લીલી નાઘેરનો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ

52.    ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ

53.    તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા

54.    સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ

55.    ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ

56.    ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં

57.    ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી

58.    ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં 

59.    ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો

60.    ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો

61.    ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી

62.    ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10

63.    ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?— 11

64.    ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ

65.    ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી

66.    ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?— મોરબી

67.    લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી

68.    ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી

69.    સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં

70.    કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

71.    ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ

72.    છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા

73.    ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં

74.    સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ

75.    આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં

76.    ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?— ખેડા

77.    ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર

78.    દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત

79.    પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ

80.    પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક

81.    બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં

82.    ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર

83.    મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં

84.    બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર

85.    મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી

86.    આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ

87.    રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ

88.    દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ

89.    ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા

90.    નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?— 223,25

91.    પાટણ કઇ નદી પર વસેલું છે?— સરસ્વતી

92.    ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960

93.    તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર

94.    ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024

95.    મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું

96.    વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર

97.    મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા

98.    સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર

99.    વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ

100. લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં

101. મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું

102. કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક

103. વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું

104. ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?— ખેડા

105. ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— 942

106. દૂધસાગર ડેરી કયા શહેરની છે?— મહેસાણા

107. ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા

108. ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-8

109. સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં

110. દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ

111. સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ

112. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર

113. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ

114. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ગોધરા

115. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?—  આહવા

116. ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો

117. સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર

118. સુરત કઇ નદી પર વસેલું છે?— તાપી

119. હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ

120. વડોદરા કઇ નદી પર વસેલું છે?—વિશ્વામિત્રી

121. મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ

122. જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર

123. સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?— 7 (સાત)

124. ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ 

 

125. ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? –  પીછોરા

126. ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? –  સિદ્ધહેમ શબ્દાનુશાસન

127. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? –  થરાદ

128. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –  ડૉ. આઇ. જી. પટેલ

129. ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? –  દિવાળીબેન ભીલ

130. ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? –  કસ્તુરભાઇ લાલભાઇ

131. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? –  સલીમઅલી

132. ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર

133. ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? –  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

134. ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? –  વીરપુરનું જલારામ મંદિર

135. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? –  સંત પીપાજી

136. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

137. ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપપરથી ઉતરી આવ્યું છે? –  ગરબા

138. ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ભારતસંહિતાઅને જયસંહિતાજુદી તારવી આપી છે? –  કે.કા. શાસ્ત્રી

139. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? –  પ્રભાસ પાટણ

140. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર

141. ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? –  નડિયાદ

142. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –  જામનગર

143. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? –  અમદાવાદ

144. ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? –  સુરત

145. ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? –  ઉદવાડા

146. ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? –  સંત પુનિત મહારાજ

147. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? –  ચોરવાડ

148. ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? –  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.

149. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? –  ૪૫થી ૭૦ ટન

150. ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? –  વલી ગુજરાતી

151. ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? –  હંસા મહેતા

152. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? –  ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

153. ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા ઈન્દુમતીબહેન શેઠ

154. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? –  બાલાશંકર કંથારિયા

155. ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

156. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? –  કમાંગરી શૈલી

157. ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? –  અંબાલાલ સારાભાઇ

158. ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? –  જામનગર ઇ.સ.૧૯૬૭

159.  Share this:

160.               

161. C.E.E.નું પૂરું નામ જણાવો. –  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

162. G.E.E.R.નું પૂરું નામ જણાવો.  -  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

163. IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  –  ડૉ. વિક્રમ સારાભાઇ

164. IPRનું પૂરું નામ શું છે?  –  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

165. ITCTIનું પુરૂ નામ જણાવો.  - ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

166. અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે. 

167. અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ

168. અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ

169. અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

170. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

171. અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.

172. અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ

173. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ

174. અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા

175. આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? – મંથન

176. આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ

177. આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે

178. ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા

179. ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? –  કારતકી

180. ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર

181. એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦

182. એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

183. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય

184. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? –  શૂન્ય

185. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

186. એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ

187. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો

188. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી ૧૫ વર્ષ

189. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા

190. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? –  સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

191. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)

192. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત

193. ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત

194. કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી

195. કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના

196. કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા

197. કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? –  હાજીપીરનો મેળો

198. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા

199. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા

200. કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

201. કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

202. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ

203. કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત

204. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા

 

205. સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા જ્હોન સાઇમન

206. સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક

207. લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – 17 નવેમ્બર 1928ના રોજ

208. 8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત

209. મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે નહેરુ અહેવાલ

210. અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?- સરોજિની નાયડુ

211. ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?-26 જાન્યઆરી 1930

212. બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-ઇ.સ. 1928

213. આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? – ગાંધીજીએ

214. દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ? – મહાદેવભાઇ દેસાઇએ

215. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી

216. પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?- બારડોલી સત્યાગ્રહથી

217. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને

218. હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના

219. અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ

220. સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના

221. દાંડીકૂચ ક્યારે આરંભાઇ?-12 માર્ચ, 1930

222. દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- 78

223. દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી મહાદેવભાઇ દેસાઇએ

224. દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી નેપોલિયનની પેરીસ માર્ચ

225. ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- 6 એપ્રિલ, 1930 ના રોજ

226. ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ

227. મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ? – ગાંધીજીએ

228. ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી  ?  -  સવિનય કાનૂન ભંગ ની લડત

229. ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ

230. કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે  હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ

231. ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની

232. સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ? – ફોરવર્ડ બ્લોકની

233. સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – 23 જાન્યુઆરી 1897માં

234. સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ? – 1923માં

235.                        હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની

236.                       અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિર

237.                       અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને

238.                       અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું?  - સુરત

239.                       ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર

240.                       ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ

241.                       ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો?  - કાલિકટ

242.                       ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પક્ષકોણે રાખ્યું?  - લાલા હરદયાળે

243.                       ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ ? – ઇ.સ. 1906માં, અમેરિકામાં

244.                       ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં

245.                       ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં

246.                       ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે

247.                       કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ?  -  લૉર્ડ મિન્ટો

248.                       કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ?  - ઇલ્બર્ટ બિલના

249.                       ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે?  - ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં

250.                       ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની અંગેજો

251.                       કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં?   -  મોર્લે-મિંન્ટો

252.                       કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.

253.                       કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતાકહે છે? – લૉર્ડ મિન્ટોને

254.                       કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો?  - ચિત્તરંજનદાસના

255.                       કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના

256.                       મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ?  - સર સૈયદ અહમદે

257.                       કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના

258.                       કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની

259.                       ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?  -  કર્ઝને

260.                       ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ

261.                       ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી?  - શ્રી અરવિંદ ઘોષે

262.                       જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?  - અમૃતસરમાં

263.                       જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી?  -  અસહકારનું આંદોલનની

264.                       તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ?  -  તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.

265.                       પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે

266.                       પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ

267.                       પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન

268.                       બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે

269.                       બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો?  -  રાષ્ટ્રીય શોકદિન

270.                       ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ?  - ઇ.સ. ૧૮૫૭માં

271.                       ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ?ઇ.સ.  -  ૧૮૫૩માં

272.                       સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો?  - વિલિયમ બૅન્ટિકે

273.                       ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ?  - અમૃતલાલ ઠક્કરે

274.                       ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો

275.                       ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો

276.                       શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું

277.                       ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.

278.                       મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1906માં

279.                       મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું?  -  અમૃતસરમાં

280.                       રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું?  - ટ્રોટસ્કીએ

281.                       કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું?  - રૉલેટ

282.                       જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?  - જનરલ ડાયરે

283.                       વંદે માતરમગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ

284.                       ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો?  - શ્રી બારીન્દ્વકુમાર ઘોષે

285.                       વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ

286.                       વંદે માતરમગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે?  - બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની

287.                       વંદે માતરમગીતના રચયિતા કોણ હતા?  -  બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય

288.                       મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? –  સિમલા સંમેલનમાં

289.                       વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો?  - અહમદ ઇબ્ન મજીદની

290.                       શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર

291.                       સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ  

292.                       સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા  - દીવ,દમણ અને ગોવા

293.                       સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?   - ‘ ખિલાફત દિવસ

294.                       સહાયકારી યોજના સંઘનો જનક કોણ હતો?  -  ગવર્નર જનરલ વેલેસ્લી

295.                       ખાલસાનીતિનો જનક કોણ હતો?  -  ગવર્નર જનરલ ડેલહાઉસી

296.                       ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું?  -  લિટનના

297.                       સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’   -  બાલગંગાધર ટિળકે

298.                       સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ?   - ઇ.સ. ૧૯૨૩માં

 

299. સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ? બંગલેરાથા

300. સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર

301. ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? – મેજર મોહનસિંગે

302. આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા ? – નેતાજી

303. સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?-સિંગાપુરમાં

304. આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?-રંગૂન

305. આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?-મોડોક

306. વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ રિપનની

307. સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ? – જયહિદ

308. સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?-જર્મની

309. જૂન,1948  સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ? – એટલીએ

310. હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન

311. ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?- 562 જેટલા

312. સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો

313. પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?-31 ડિસેમ્બર 1929

314. લહોરમાં કઇ નદીના કિનારે  પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી

315. ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર

316. હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8  ઓગષ્ટ 1942

317. હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ

318. ભરતદેશ ક્યારે આઝદ થયો?- 15 ઓગષ્ટ 1947 ના રોજ

319. લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?- 3  જૂન, 1947 ના રોજ

320. સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3  ફેબ્રુઆરી, 1928

 

321. કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા

322. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ

323. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા

324. કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ

325. કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા કુટુંબપોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી

326. કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

327. કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? –  પાલનપુર

328. કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ

329. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? –  મેકલેન્ડ

330. કવાંટ મેળો કયાં ભરાય છે ? –  છોટા ઉદેપુર

331. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? –  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ



No comments:

Post a Comment