સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Wednesday, January 16, 2013

ઉત્તરાયણ ની ઉજવણી

શ્રી છાનાસરા પ્રાથમિક શાળા માં ઉતરાયણ ની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી...

સૌના હૈયે ઉઠશે ખુશીયોની તરંગ,
આભમાં હશે રંગબેરંગી પતંગ,
“કાયપો છે” નો જામશે રંગ,
ચાલોને તહેવાર મનાવીએ આપણે સૌ એક સંગ
જેમાં શાળાના શિક્ષકો શ્રી ધવલકુમાર એમ. પંચાલ અને શ્રી રમેશભાઈ એમ. પટેલ તરફ થી શાળાના બાળકોને તિથીભોજન આપવામાં આવ્યું.






બાળકોને ભાવથી ભોજન પરોસી રહેલ શ્રી રમેશભાઈ.....



બાળકો જોડે બેસી તેમના ઉત્સાહ માં અનેરી હૂફ પ્રદાન કરી રહેલ શાળાના આચાર્ય શ્રી સોમાભાઈ . આર. દવે સાહેબ.



બાળકો જોડે બેસી પ્રેમથી બાળકોને જમાડતા શાળાના શિક્ષક શ્રી શૈલેશભાઈ અને રમણભાઈ ખાંટ.



No comments:

Post a Comment