શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ…
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કંઈક અલગ જ હોય છે.
જેમાં વિદ્યાર્થી તોફાની, બળવાખોર, નવા વિચારો નો, આગળ જોનારો, વારે વારે પ્રશ્નો પૂછનારો, શંકા કરનારો….
જ્યારે શિક્ષક નું કામ જ શાંત અને સ્થિર મન થી આ બધું પચાવીને વિદ્યાર્થીને પોતાનો બનાવવાનું છે.
જે શિક્ષક એમ કહેતો ફરે કે “આજનો વિદ્યાર્થી બગડી ગયો છે”, “હવે પહેલા જેવું ક્યા છે ?”
તો માનવું કે તે શિક્ષક ની નિષ્ફળતા છે. અને વિદ્યાર્થીનું દુર્ભાગ્ય…!!
વિદ્યાર્થી આજે પણ શિક્ષક ને સમર્પિત થવા તૈયાર છે,
જરૂર છે “શાંત ચિત્ત શિક્ષકની”….
No comments:
Post a Comment