સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, November 29, 2012


નદીમાં નિર્મળતા ન હોય તો તે નદીની કિંમત શું? ફળમાં મધુરતા ન હોય તો તે ફળની કિંમત શું? ફુલમાં સુંગધ ન હોય તો તે ફૂલની કિંમત શું? જીવનમાં સહનશીલતા અને ધીરજ ના હોય તો તે જીવનની કિંમત શું?

No comments:

Post a Comment