સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, December 10, 2012

જાગો મતદાર જાગો

જાગો મતદાર જાગો કાર્યક્રમ અંતર્ગત શાળા બાળકો દ્વારા કાઢવામાં આવેલ રેલી




ગામના  ગોંદરે  મતદારો માં જાગૃતિ લાવવા શેરી  નાટકો કરતા બાળકો



 
બાળકોનું નાટક નિહાળી રહેલ શાળાના આચાર્ય  શ્રી એસ. આર. દવે  તેમજ બી. એલ. ઓ. શ્રી આર. એમ. પટેલ. તેમજ ગ્રામજનો




No comments:

Post a Comment