સાચી કેળવણી :
જે સ્વ-ની ઓળખ કરાવે.
સંકટમાંથી માર્ગ શોધી આપે.
દુ:ખમાં જીવતાં શીખવે.
બીજાને સુખ આપે.
વિનયી બનાવે.
પોતાનામાં રહેલા ક્રોધ અને અહંકારને દૂર કરે
આત્મબળ વધારે.
જીવનને પ્રકાશીત કરે.
સ્થિરતા પ્રદાન કરે.
અન્યાય સામે આવાજ ઉઠાવે.
પોતાનામાં આત્મવિશ્વાસ જગાવે.
કોઈ પણ કાર્યને પૂર્ણતા તરફ દોરે.
દેશ અને સમાજમાં માન-સન્માન અપાવે.
અને જીવનના અંત પછી પણ તેની કિર્તી ચારે
બાજું ફેલાવે.
॥ સૂપ્રભાતમ્ ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥
No comments:
Post a Comment