સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Wednesday, September 26, 2012


                                            સુવીચાર


મેં ઈશ્વરને બધું જ આપવા કહ્યું,                                   જેથી હું જીવનને માણી શકું.
ઈશ્વરે મધુર સ્મીત કરીને કહ્યું,
” 
મેં તને બધું માણવા તો જીવન આપ્યું છે!

જો તમે જે કામ કરતા હો તેને ચાહો
તો તમે સફળ અને સુખી બનશો.

સ્મીત એવો વળાંક છે
જે ઘણી મુશ્કેલીઓને સીધી  કરી નાંખે છે.

સફળતા એ સુખની ચાવી નથી.
સુખ સફળતાની ચાવી છે.

હું એમ નહીં કહું કે,હું હજાર વાળ નીશ્ફળ ગયો છું.
હું એમ કહીશ કે,નીશ્ફળ બનાવે તેવાં હજાર કારણો મેં શોધી કાઢ્યાં છે.

તમે સુખી હો છતાં
તમને તમારા સુખનું કારણ ખબર ન હોય;તો
માની લેજો કે
તમે ખરેખર બહુ સુખી છો !


No comments:

Post a Comment