સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, September 16, 2012

વિદ્યા  એવી  વીટી  છે , જે  વિનય ના નંગ વડે જ શોભે છે . - સંત તુલસીદાસ 

વિચાર ભાગ્ય  નું  બીજું નામ છે .  સ્વામી રામતીર્થ 

No comments:

Post a Comment