સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, September 16, 2012

નોધ -   આદિજાતિ વિકાસ  ની જાહેરાત ઓનલાઈન  ભરવા માટે MAIN SARVER DOWN હોવાથી  ફોર્મ                     
             ભરી શકાતું  નથી  પરંતુ ચિંતા ના કરશો ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે તારીખ   
             -30/9/2012  થયેલ છે .

No comments:

Post a Comment